ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? ભાવપ્રધાન ઘૂઘરા રમવા ભવૈયા શેરી નાટક ભાવપ્રધાન ઘૂઘરા રમવા ભવૈયા શેરી નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ અખો નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ અખો નરસિંહરાવ દિવેટિયા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. જીવા ગોંસાઈ રૈદાસ દુદાજી ગોંસાઈ સ્વામી જીવા ગોંસાઈ રૈદાસ દુદાજી ગોંસાઈ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાભગતની ધર્મની બહેનનું નામ શું હતું ? જમના રાજકોર માણેક રતનબાઈ જમના રાજકોર માણેક રતનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી લાભશંકર ઠાકર અશોક ચાવડા રતિલાલ બોરીસાગર સુરેશ જોષી લાભશંકર ઠાકર અશોક ચાવડા રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP