ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

ફાધર વાલેસ
ફાર્બસ સાહેબ
દલપત પઢિયાર
ફિલિપ કલાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP