ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

કૌટિલ્ય
કનૈયાલાલ મુનશી
ક.મા.મુનશી
ઘનશ્યામ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

મુકેશ જોષી
આનંદશંકર ધ્રુવ
દિલીપ રાણપુરા
મુકુન્દરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP