ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી મણિલાલ દ્વિવેદી દુલેરાય કારાણી દુર્ગારામ મહેતા ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ. ની કઈ સદીમાં થઇ ગયા ? બારમી પંદરમી ચૌદમી સોળમી બારમી પંદરમી ચૌદમી સોળમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ઊંઢાઈ ચિત્તળ સાદરા ધોળા ઊંઢાઈ ચિત્તળ સાદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? બ. ક. ઠાકોર કલાપી કાન્ત મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કલાપી કાન્ત મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP