ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. આપેલ તમામ ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 2 3 5 4 2 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે રાવજી પટેલ હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે રાવજી પટેલ હરીશ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP