ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? આફ્રિકાનો પ્રવાસ ઇંગ્લેન્ડની મુસાફરી હિન્દીની મુસાફરી ભારત દર્શન આફ્રિકાનો પ્રવાસ ઇંગ્લેન્ડની મુસાફરી હિન્દીની મુસાફરી ભારત દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. શામળ ભટ્ટ ગંગાસતી દુલા ભાયા કાગ નરસિંહ મહેતા શામળ ભટ્ટ ગંગાસતી દુલા ભાયા કાગ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1915માં કોણે ‘નવજીવન અને સત્ય’ દ્વારા સ્વતંત્રતા અને દલિત પીડિતના ઉત્કર્ષ માટે પ્રયાસ કર્યો ? ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી ઈન્દુલાલ યાજ્ઞિક બાબાસાહેબ આંબેડકર અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP