ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા સ્નેહી પરમાર ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડીયા સ્નેહી પરમાર ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલખાન અલીખાન બલોચ જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન કમાલખન મંસૂરી જલાલખાન અલીખાન બલોચ જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન કમાલખન મંસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ? હસમુખ પાઠક રમણિક સામેશ્વર નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા હસમુખ પાઠક રમણિક સામેશ્વર નાનાભાઈ ભટ્ટ અનિલ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP