ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી વાક્યાબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? ઝૂલણાં શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચક અને અનુવાદક નગીનદાસ પારેખનું જન્મ સ્થળ જણાવો. વડોદરા નવસારી વલસાડ તાપી વડોદરા નવસારી વલસાડ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ધીરે વહે છે ગીત’’ ગઝલ સંગ્રહ કોને આપ્યો છે ? ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ચુનીલાલ મડિયા ચંદ્રકાંત મહેતા ચંદ્રકાંત શેઠ પન્ના નાયક ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ કે.હ.ધ્રુવ રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. વીરપુર તલગાજરડા શિનોર તળાજા વીરપુર તલગાજરડા શિનોર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP