ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ પ્રાસસાંકળી અંત્યાનુપ્રાસ વાક્યાબંધ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ભાલણા શામળ અખો પ્રેમાનંદ ભાલણા શામળ અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. ભોજો નરસિંહ મીરાંબાઈ પ્રેમાનંદ ભોજો નરસિંહ મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા નંદલાલ બોઝ પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા નંદલાલ બોઝ પ્રમોદકુમાર ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP