ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ?

ગુલઝારીલાલ નંદા
રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ
પ્રમોદકુમાર ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો.

દુનિયાનો છેડો ઘર
ના બોલ્યામાં નવ ગુણ
સબ કા માલીક એક
પાકા ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP