ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

જૈન હસ્તપ્રત
ઓશોની આત્મકથા
આપેલ પૈકી કોઇ નહીં
નેપાળની પૌરાણિક રાજધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

મોહનદાસ ગાંધી - જાત મહેનત
જ્યોતીન્દ્ર દવે - સોયદોરો
પન્નાલાલ પટેલ - બાબુ વિજળી
ઝવેરચંદ મેઘાણી - બદમાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP