ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? રમેશ પારેખ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ભાલણ રમેશ પારેખ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? ઘનશ્યામ અસ્મિતા ગૌરવ વાસુકી ઘનશ્યામ અસ્મિતા ગૌરવ વાસુકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? તુલસી ક્યારો જય સોમનાથ રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી તુલસી ક્યારો જય સોમનાથ રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો. ઈર્શાદ વાસુકિ સેહની કાન્ત ઈર્શાદ વાસુકિ સેહની કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ઉમાશંકર જોશી સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP