ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

રમેશ પારેખ
ભાલણ
હરીન્દ્ર દવે
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

મારું જીવન એ મારી વાણી
ગાંધીકથા
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
આપણી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે.

ભારતીય વિદ્યાભવન
ગુજરાત વિશ્વકોષ ન્યાય
ભારતીય સંસ્કૃતિ પરિષદ
ભારતીય ભાષા સંસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP