ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ભાલણ રમેશ પારેખ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? ચિનુ મોદી તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી કરસનદાસ માણેક ચિનુ મોદી તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ કાન્તિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP