ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

ભાલણ
નરસિંહ મહેતા
રમેશ પારેખ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

ન્હાનાલાલ
નંદશંકર મહેતા
નર્મદ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP