ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

રાસડા મોટેભાગે પુરુષો લે.
રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે.
ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય.
રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામી શ્રી રવિશંકર મહારાજ
સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ
સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?

લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ
પ્રાગમહલ - ભુજ
વિજયવિલાસ પેલેસ ભુજ
અડાલજની વાવ - ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP