ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ?

રૈયતવારી
મહાલવારી અને રૈયતવારી
વાંટા પદ્ધતિ
મહાલવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?

નવલરામ
મણિલાલ ત્રિવેદી
મણિશંકર કીકાણી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ?

9 જાન્યુઆરી, 1915
18 એપ્રિલ, 1915
25 મે, 1915
12 ફેબ્રુઆરી, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
1. બરોડાના ગાયકવાડ
2. ઈડરના રાજા
3. રાજપીપળાના રાજા
4. નવાનગરના જામ
5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I

1,3,4 & 5
1,2,3 & 4
1,2,3,4 & 5
1,2 & 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP