ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? ભોજા ભગત દાસી જીવણ ધીરા ભગત ધના ભગત ભોજા ભગત દાસી જીવણ ધીરા ભગત ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? વિનોબા ભાવે ગાંધીજી મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગાંધીજી મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP