GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાતના મોટા ભાગ પર શાસન કરતા વલભીના મૈત્રકોનું રાજ્ય સિંધના આરબોના હુમલાને લઈને તૂટી પડ્યા બાદ ગુજરાતમાં ઉત્તરના ___ અને દક્ષિણના ___ ની સત્તા પ્રવર્તી. રાષ્ટ્રકૂટો, પ્રતીહારો સાતવાહન, ચાલુક્ય પ્રતીહારો, રાષ્ટ્રકૂટો ચાલુક્ય, સાતવાહન રાષ્ટ્રકૂટો, પ્રતીહારો સાતવાહન, ચાલુક્ય પ્રતીહારો, રાષ્ટ્રકૂટો ચાલુક્ય, સાતવાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 FLOPS નું પૂરું નામ શું છે ? Flat Operations per Second Flying Operations per Second Flow Operations per Second Floating Point Operations per Second Flat Operations per Second Flying Operations per Second Flow Operations per Second Floating Point Operations per Second ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં કોંકણનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો સહ્યાદ્રિનો દરિયાકાંઠો આપેલ પૈકી એક પણ નહીં કોંકણનો દરિયાકાંઠો કોરોમાંડલનો દરિયાકાંઠો સહ્યાદ્રિનો દરિયાકાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. સરદાર પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ રવિશંકર મહારાજ જવાહરલાલ નહેરુ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે. લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed) લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe) જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth) કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth) લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed) લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe) જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth) કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ? જવાહરલાલ નેહરુ ઇન્દીરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ જવાહરલાલ નેહરુ ઇન્દીરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP