ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મુકુલ કલાર્થી
તારક મહેતા
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
ઉશનશ્
ઉમાશંકર જોષી
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP