ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા રૂપક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઈન્સાન મીટા દૂંગા' વાર્તાસંગ્રહ કોનો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી તારક મહેતા અરદેશર ખબરદાર કૃષ્ણલાલ શ્રીધરાણી મુકુલ કલાર્થી તારક મહેતા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉશનશ્ ઉમાશંકર જોષી કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? દુલેરાય કારાણી ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે શાંતિ શાહ દુલેરાય કારાણી ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે શાંતિ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? ચાવડા યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નંદશંકર મહેતા નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ નર્મદ નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP