ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

નરસિંહ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
દલપતરામ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

જયશંકર સુંદરી
દીના પાઠક
ઉપેન્દ્ર ત્રિવેદી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP