ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
માનસ દર્શન - મોરારી બાપુ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો.

કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

વીતરાગ સ્રોત
ત્રિષષ્ટિશલાકા પુરુષ
પરિશિષ્ટ પર્વ
દયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ધૂળમાંની પગલીઓ - નવલકથા
શર્વિલક - નાટક
હયાતી - કાવ્યો
સ્ટેચ્યુ - નિબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP