ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ક.મા. મુનશી
નાનાભાઈ બટ્ટ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

નગીનદાસ પારેખ
વિનોબા ભાવે
મહાદેવ દેસાઈ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નવલરામ ત્રિપાઠી
નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP