ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

અંબાલાલ દેસાઈ
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુન્દરાય પટ્ટણી
કવિ ન્હાનાલાલ
ડાહ્યાભાઈ દેરાસરી
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP