GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક સંખ્યાને એક વિભાજક દ્વારા ભાગવાથી 23 શેષ વધે છે. જ્યારે આ સંખ્યાની બમણી સંખ્યાને તે જ વિભાજક દ્વારા ભાગવામાં આવે તો 9 શેષ વધે છે. તો તે વિભાજકનું મૂલ્ય કેટલું હશે ?

37
31
આપેલ પૈકી કોઈ નહીં
35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ) : નીચે આપેલા પ્રશ્નોમાં, સંકેતો $, @, %, & તથા # નીચે દર્શાવેલા અર્થ પ્રમાણે ઉપયોગમાં લેવાયા છે :
'A $ B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે મોટો પણ નથી
'A @ B’ એટલે A એ B કરતા મોટો પણ નથી કે સરખો પણ નથી
'A % B' એટલે A એ B કરતા નાનો પણ નથી કે સરખો પણ નથી
'A & B’ એટલે A એ B કરતા નાનો નથી
'A # B” એટલે A એ B કરતા મોટો નથી
આપેલા દરેક પ્રશ્નમાં, આપેલા વિધાનને સાચું માની, તે વિધાનની નીચે આપેલા બે તારણો I અને II પૈકી કયું / કયા નિશ્ચિતપણે સાચું / સાચા છે તે શોધો. તમારો જવાબ આ રીતે આપો.
વિધાનો : S$Q,Q@B,B&K,K#W
તારણો : (I) W%B
(II) S@B

જો માત્ર તારણ II સાચું છે.
જો તારણ । અથવા II સાચું છે.
જો તારણ । કે II પૈકી કોઈપણ સાચા નથી.
જો માત્ર તારણ I સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
5મી ડિસેમ્બર, 2019 ના રોજ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (International Volunteer Day) નો મુખ્ય વિચાર ___ છે.

જરૂરીયાતમંદ લોકો માટે સ્વયંસેવક (Volunteer for the Needy People)
પીડીતોનો અવાજ માટે સ્વયંસેવક (Volunteer for the Voice of Victims)
સમાવિષ્ટ ભવિષ્ય માટે સ્વયંસેવક (Volunteer for an Inclusive Future)
પીડીતો માટે સ્વયંસેવક (Volunteer for the Victims)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ?
i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી.
ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું.
iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું.
iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ

ફક્ત i અને iii
ફક્ત i, ii અને iii
ફક્ત ii અને iv
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP