સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.બાબાસાહેબ આંબેડકર
પં.જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

નવનીત સમર્પણ
બુધ્દ્રિપ્રકાશ
અભિયાન
અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

અભયઘાટ
રાજઘાટ
શક્તિસ્થલ
શાંતિવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP