ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? કંચનલાલ મહેતા મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ ઈશ્વર પેટલીકર કંચનલાલ મહેતા મધૂસુદન પારેખ રસિકલાલ પરીખ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પાનો ઉપયોગ શેના માટે થતો હોય છે ? કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે કટાક્ષ અને સદાચાર બોધ માટે ભીંત પર લખવા માટે કથા વાર્તા માટે ગાયન વાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. રસખાન કબીર બિહારી સૂરદાસ રસખાન કબીર બિહારી સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કે.કે.બિરલા ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કવિ કલાપી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી સુરેશ જોશી વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ રઘુવીર ચૌધરી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP