ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જામી ગઈ તરત ઘોર કરાલ રાત, લાગી બધે પ્રસરવા પુર માહી વાત. - આ કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ભગુભાઈ કારભારી ખરદેશજી કામા ચુનીલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ભગુભાઈ કારભારી ખરદેશજી કામા ચુનીલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બૌદ્ધ સાહિત્ય ___ ભાષામાં રચાયું છે. પ્રાકૃત સંસ્કૃત પાલી માગધી પ્રાકૃત સંસ્કૃત પાલી માગધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) મનુભાઈ પંચોળી 'દર્શક' નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વિશ્વનાથ નાકર ભાલણ પ્રેમાનંદ વિશ્વનાથ નાકર ભાલણ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP