ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
આપની યાદી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
નદીનું સિંધુને આમંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
ઇન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP