ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? હસમુખ પાઠક નારાયણ દેસાઈ જટિલ હરિહર ભટ્ટ હસમુખ પાઠક નારાયણ દેસાઈ જટિલ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?P). ઉમાશંકર જોશી Q). મલ્લિકા સારાભાઈ R). રવિશંકર મહારાજ S). બળવંતરાય મહેતા 1. લોકસેવક2. નૃત્ય 3. સાહિત્યકાર 4. પૂર્વ મુખ્યમંત્રી P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-3, Q-4, R-1, S-2 P-3, Q-2, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા અખો પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા અખો પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલિકા નવલકથા નિબંધ આત્મકથા નવલિકા નવલકથા નિબંધ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP