ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા કાશીનો દીકરો-કાંતિ મડિયા ભવની ભવાઈ-કેતન મહેતા માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? દ્રોપદી લવલી પાનહાઉસ કર્ણલોક અકૂપાર દ્રોપદી લવલી પાનહાઉસ કર્ણલોક અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે મૌન - હરીન્દ્ર દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા શાંતિ શાહસ પ્રીતિસેન ગુપ્તા ઈલા આરવ મહેતા લાભુબહેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP