ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કાશીનો દીકરો-કાંતિ મડિયા
ભવની ભવાઈ-કેતન મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ
મુખવટો - બાલમુકુંદ દવે
મૌન - હરીન્દ્ર દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP