ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કાશીનો દીકરો-કાંતિ મડિયા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
ભવની ભવાઈ-કેતન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ધૂમકેતુ
ઉમાશંકર જોષી
ઉશનશ્
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ગ્રંથાવલિ
કાવ્યવિચાર
ચિંતાગ્રસ્ત
વિચારમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

ડૉ.સ્વામિનાથનના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

શિરીષ પંચાલ
૨વીન્દ્ર ઠાકોર
સુમન શાહ
બળવંત જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP