ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી આનંદશંકર ધ્રુવ ઉમાશંકર જોશી પી. સી. વૈદ્ય મહાભાગાંધીજી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 સરસ્વતી સન્માન-1997 એક પણ નહીં મૂર્તિદેવી પુરસ્કાર-1955 દિલ્હી સાહિત્ય અકાદમી-1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉશનસ્ ઈશ્વર પેટલીકર ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉશનસ્ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP