ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર લીલૂડી ધરતી ઢોલો મારા મલકનો મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર લીલૂડી ધરતી ઢોલો મારા મલકનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ રાસ્તેગોફતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ જે કોઈ પ્રેમ અંશ અવતરે શ્યામ રંગ સમીપે ન જાવું લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી નિશીથ સપ્તપદી વિશ્વશાંતિ ગંગોત્રી નિશીથ સપ્તપદી વિશ્વશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નવું આકાશ નવી ધરતી' કોનું નાટક છે ? સરોજ પાઠક પ્રિયકાન્ત પરીખ તારક મહેતા વિનોદ ભટ્ટ સરોજ પાઠક પ્રિયકાન્ત પરીખ તારક મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? સંતાન વિશ્વાસી પારસી જિન સંતાન વિશ્વાસી પારસી જિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP