ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ?

ગુણસુંદરીનો ઘરસંસાર
ઢોલો મારા મલકનો
મનોરમા
લીલૂડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઉમાશંકર જોષી
ઈંદુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
તડ ને ફડ - નગીનદાસ સંધવી
માનસ દર્શન - મોરારી બાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP