GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“ઑડિટરને પ્રાપ્ય ઑડિટ પુરાવા એ વિશ્વાસથી સમજાવવા છે નહીં કે નિર્ણાયકતા સાબિત કરવા.’’ નીચેના પૈકી કયું વિધાન શ્રેષ્ઠતાથી સમજાવે છે ?

ઑડિટનો ફાયદો છે.
ઉપર પૈકી એકપણ નહીં.
ઑડિટની મર્યાદા છે.
ઑડિટનો ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પ્રવાહી સ્ક્રીપ્સને પ્રવાહિતા પૂરી પાડવા, બજાર ઉત્પાદકો જરૂરી છે કે જેઓ સતત દ્વિ-માર્ગી ભાવ પૂરા પાડે છે. બજાર ઉત્પાદકોના સંદર્ભમાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રાદેશિક શૅરબજારમાં, દલાલો બજાર ઉત્પાદકતામાં સફળ હોય છે.
ભારતમાં બજાર ઉત્પાદકતાનું સારું ભવિષ્ય છે.
બજાર ઉત્પાદકો ખરીદી ભાવ મૂકે છે અને નહીં કે વેચાણ ભાવ.
ભારતમાં, પધ્ધતિસર અને આયોજિત બજાર ઉત્પાદકોની પહેલ OTCEI દ્વારા કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તે IDBI ના ગૌણ એકમ છે.
તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે.
આપેલ પૈકી એક પણ નહીં
તેની સ્થાપના 1984માં થઈ હતી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતમાં વેપારી બેંકોએ સમાજના બહોળા વર્ગને લાભ આપવા માટે નવીન ક્રેડિટ યોજનાઓ અને સગવડો અંગે પોતાની કામગીરીમાં વિવિધ સ્તરે ખાસ ધ્યાન આપેલ છે. નીચેની યોજનાઓને તેમના શરૂઆતના વર્ષોથી ક્રમાનુસાર ગોઠવો.
(I) વ્યાજના વિભેદક દરની યોજના
(II) ક્રેડિટ અધિકૃતતા યોજના
(III) રોજગારલક્ષી યોજનાઓ
(IV) લઘુમતી સમુદાયને એડવાન્સ

(IV), (III), (II), (I)
(I), (II), (III), (IV)
(II), (I), (III), (IV)
(III), (I), (IV), (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
માત્ર (II)
માત્ર (I)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :
ROE = [ROI + (ROI - r)D/E]{1-t)
સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ?

વ્યાજનો દર
આપેલ પૈકી એક પણ નહીં
વળતરનો દર
દેવાંની પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP