GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ઑડિટનો ઉદ્દેશ ___ પર એકંદરે અભિપ્રાય ઘટાડવાનો છે. નાણાકીય પત્રક આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા પડતર પત્રક નાણાકીય પત્રક આપેલ પૈકી એક પણ નહીં હિસાબી ચોપડા પડતર પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતમાં વ્યાપારી બેંકો વ્યાપકપણે બે માપદંડોને આધારે વર્ગીકૃત થાય છે : વૈધાનિક અને માલીકી. નીચેનામાંથી આ સંબંધિત સાચો જવાબ પસંદ કરો. માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ બેંકો અને ખાનગી બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ અને બિનશિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. માત્ર બિન શિડ્યુલ્ડ બેંકો વૈધાનિક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ? EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ ખરીદનારની શાખ વધારે છે. આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે. મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે. EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ ખરીદનારની શાખ વધારે છે. આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે. મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ? 1960 થી 1969 થી 1956 થી 1949 થી 1960 થી 1969 થી 1956 થી 1949 થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ? વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર ઋણ સેવા - બચત ગુણોત્તર આવક - દેવાંનો ગુણોત્તર વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર ઋણ સેવા - બચત ગુણોત્તર આવક - દેવાંનો ગુણોત્તર વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?(I) કંપનીધારો 2013 ની કલમ 2 (43) મુજબ, “મુક્ત અનામતો” એટલે કંપનીના તાજેતરના ઑડિટ થયેલ પાકા સરવૈયામાં ડિવિડન્ડની વહેંચણી માટે ઉપલબ્ધ અનામતો. (II) કંપની પોતાના શૅર કોઈપણ વ્યક્તિ પાસેથી શૅરબજારમાં નોંધાયેલ કે નહી નોંધાયેલ વાટાઘાટોના સોદા દ્વારા બાયબેક કરી શકે નહીં. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (I) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP