ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

મણિલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
ધીરુબહેન પટેલ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

નગીનદાસ પારેખ
રમેશ પારેખ
ગીજુભાઈ બધેકા
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

યમક
શબ્દાનુપ્રાસ
શ્લેષ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP