ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

જાહેર પીર-ઉનાવા
દેવાભગત-ભાણવડ
આપાદાના-ચલાલા
નથુરામ શર્મા-બીલખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
લલિત નિબંધકાર
સવાયા સર્જક
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP