ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

ધીરજથી કામ સારું થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.

શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી
મોહન પરમાર : નકલંક, પોઠ
જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો
સુમન શાહ : ખડકી ફરફરિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP