GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ?

ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે.
આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે.
રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કોઈપણ વિતરણમાં જ્યારે મૂળ વસ્તુઓના કદમાં વિવિધતા હોય, ત્યારે સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યકના મૂલ્યમાં પણ વિવિધતા હોય છે. નીચેના પૈકી કયો ક્રમ તે વિવિધતા દર્શાવે છે ?

H.M. > A.M. > G.M.
A.M. > G.M. > H.M.
G.M. > H.M. > A.M.
A.M. > H.M. > G.M.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ બેંકના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈને નક્કી કરો કે કર્યાં વિધાનો સાચાં છે ?
(I) તે એક કરતા વધુ સરકારો સાથે સંકળાયેલ સંસ્થા છે.
(II) તે કંપની સ્વરૂપ છે.
(III) તેની મૂડી સ્ટોકની માલીકી IMF ની છે.
(IV) તે સભ્ય દેશોના ચૂકવણી સંતુલન સુધારવા માટે ભંડોળ પૂરું પાડે છે.

એકપણ સાચું નથી.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો વાંચી નક્કી કરો કે કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) આંતરિક ઑડિટ એ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રવૃત્તિ છે.
(II) આંતરિક તપાસ અને આંતરિક ઑડિટ બંને એક જ છે.
(III) આંતરિક ઑડિટરની છેતરપીંડી અટકાવવામાં મોટી ભૂમિકા છે.
(IV) ઑડિટ સમિતિ એ કંપની માટે વૈભવ છે.

માત્ર (I) અને (III)
માત્ર (III) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તે IDBI ના ગૌણ એકમ છે.
તેની સ્થાપના 1984માં થઈ હતી.
તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મધ્યસ્થના સંખ્યાબંધ ફાયદાઓ છે. નીચેના પૈકી કો મધ્યસ્થનો ફાયદો નથી ?

ગુણાત્મક માહિતી માટે આ સૌથી યોગ્ય સરેરાશ છે.
આત્યંતિક મૂલ્યો મધ્યસ્યને અસર કરતા નથી.
તે ખાસ કરીને નિશ્ચિત અંત ધરાવતા વર્ગોના કિસ્સામાં ઉપયોગ થાય છે.
સ્પષ્ટપણે વિષમતા ધરાવતા વિતરણ જેવાં કે આવકનું વિતરણ કે કિંમતના વિતરણમાં ગાણીતિક સરેરાશ કરતા મધ્યસ્થ વધુ ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP