ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શ્લેષ શબ્દાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા શ્લેષ શબ્દાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? એક પણ નહીં એરંડિયાના તેલનો આંબાના મોરનો રસ લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં એરંડિયાના તેલનો આંબાના મોરનો રસ લાખનો રસ (લાક્ષારસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અહેમદ નદિમ કાસમી અમૃત ઘાયલ શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ચંદ્રકાંત બક્ષી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP