ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે
જયંત પાઠક
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

લગ્ન માટેની
મિલન માટેની
અંતિમ વિદાય માટેની
વિદાય માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

નર્મદ
પ્રાણલાલ મથુરામ
દલપતરામ
પ્રાણલાલ ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
કૃષ્ણલાલ શ્રીધરાણી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
રમણલાલ નીલકંઠ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP