ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? અખો દલપતરામ નર્મદ શામળ અખો દલપતરામ નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ મધુરાય ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP