ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP