GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેનામાંથી કઈ સંભાવના નિદર્શન પધ્ધતિ છે ? નિયત હિસ્સાની નમૂના પસંદગી સ્તરિત નમૂના પસંદગી આનુષંગિક નમૂના પસંદગી નિર્ણય આધારિત નમૂના પસંદગી નિયત હિસ્સાની નમૂના પસંદગી સ્તરિત નમૂના પસંદગી આનુષંગિક નમૂના પસંદગી નિર્ણય આધારિત નમૂના પસંદગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતની રાજકોષીય નીતિમાં નાણાકીય સેવા વિભાગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. નીચેના પૈકી કયું આ વિભાગ હેઠળ આવરી લેવામાં આવેલ નથી ? સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો ઔદ્યોગિક નાણા ગૃહ ધિરાણ પેન્શન સુધારા સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના સાહસો ઔદ્યોગિક નાણા ગૃહ ધિરાણ પેન્શન સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ? રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે. હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે. રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે. હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ? પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. રાઈટ્સમેન પ્રો. ડેલ્ટન પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. રાઈટ્સમેન પ્રો. ડેલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ખર્ચ વિભાગને ફાળવેલ વ્યવસ્થાને ___ દ્વારા ચલાવવામાં આવે છે. સ્ટાફ પરિક્ષણ એકમ સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો આપેલ તમામ નાણાં પંચ વિભાગ સ્ટાફ પરિક્ષણ એકમ સ્થાપિત વિભાગો, નાણાં યોજના I અને II વિભાગો આપેલ તમામ નાણાં પંચ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) સેબી (SEBI) એ 2004 થી ‘માર્જીન ટ્રેડીંગ’ની શરૂઆત કરી હતી. નવી માર્ગદર્શિકા મુજબ નીચેના પૈકી કઈ મુખ્ય લાક્ષણિકતા નથી ? દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે. કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે. ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે. દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ. દલાલ સમજદાર હોય તે અપેક્ષિત છે અને તેણે એક્પણ ગ્રાહકના ખાતામાં અનિયમિતતા ના થાય તેની ખાતરી આપવી પડે છે. કોર્પોરેટર દલાલો કે જેમની ચોખ્ખા મૂલ્યની કિંમત ઓછામાં ઓછા રૂા. 3 કરોડ હોય તે પોતાના ગ્રાહકોને ‘માર્જીન ફાઈનાન્સ' પૂરા પાડી શકે છે. ગ્રાહકોને ફાઈનાન્સ આપવા માટે દલાલ પોતાના ભંડોળ અથવા બેંકમાંથી ઊછીના ભંડોળ અથવા રીઝર્વ બેંક દ્વારા માન્ય NBFCમાંથી ઉછીના ભંડોળનો ઉપયોગ કરી શકે છે. દલાલનું કુલ દેવું પોતાના ચોખ્ખા મૂલ્યના 10 ગણાથી વધુ હોવું ના જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP