ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

દેવચંદ્રસૂરી
હેમચંદ્રસૂરી
નેમચંદ્રગણિ
જિનેશ્વરસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ?

હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા
સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા
ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા
રાજેન્દ્રસિંહ રાઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP