ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સૂકું આકાશ
ઉજાસના આંસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ દયારામ - ડભોઈ
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મનમોહનદાસ રણછોડદાસ
જદુરામ
મયારામ શંભુનાથ
ગોરધન કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP