ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

નવલરામ પંડ્યા
નર્મદ
દલપતરામ
દુર્ગારામ મહેતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા
ગુણવંત શાહ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP