ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ?

જ્યોતીન્દ્ર દવે
પુરુરાજ જોષી
કનૈયાલાલ મુનશી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

રાજતરંગિણી
નિર્ઝરણી
સ્ત્રોતસ્વિની
શૈવલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP