ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. પૂર્વરાગ કથાત્રયી અમૃતા મોળો ભાભો પૂર્વરાગ કથાત્રયી અમૃતા મોળો ભાભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? ટાણા અમદાવાદ સુરેન્દ્રનગર નારદીપુર ટાણા અમદાવાદ સુરેન્દ્રનગર નારદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતાજી નવલરામ પંડ્યા નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? ધરમપુર વાંસદા વેડછી સાપુતારા ધરમપુર વાંસદા વેડછી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણજશ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ આપેલ પૈકી કોઈ નહીં દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP