ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
રેખાખંડ
નંદબત્રીસી
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

રમણલાલ દેસાઈ
મહાદેવભાઈ દેસાઈ
સુંદરજી બેટાઈ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

વ્યાકરણગ્રંથ
સ્મરણ ગ્રંથ
આત્મકથા
પ્રશસ્તિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP