ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી
રેખાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

કવિ ન્હાનાલાલ
સુરસિંહજી ગોહિલ
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?
1. કરણઘેલો
2. ઊર્મિલા
3. સ્નેહમુદ્રા
4. મારી કમલા
અ. કવિતા
બ. પ્રશિષ્ટ નાટક
ક. ટૂંકીવાર્તા
ડ. નવલકથા
ઈ. હરિદર્શન

1-અ, 2-બ, 3-ઈ, 4-ડ
1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-બ, 2-ક, 3-ડ, 4-ઈ
1-ડ, 2-ઈ, 3-અ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP