ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેખાખંડ નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી રેખાખંડ નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભૈયાદાદા શરણાઈના સૂર ભદભર નેના પોસ્ટ ઓફિસ ભૈયાદાદા શરણાઈના સૂર ભદભર નેના પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ? ધર્માનંદ કોસંબી વિનોબા ભાવે કાકા કાલેલકર સ્વામી આનંદ ધર્માનંદ કોસંબી વિનોબા ભાવે કાકા કાલેલકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ દલપતરામ મહીપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ મહીપતરામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? વસ્તુપાળ યશચંદ્ર તેજપાળ કુમારપાળ વસ્તુપાળ યશચંદ્ર તેજપાળ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા આર્ય સમાજ ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP