ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

વાર્તા ચંદ્રાવલી
રોહીદાસ ચરિત્ર
રેખાખંડ
નંદબત્રીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

વેણીભાઈ પુરોહીત
બાલાશંકર કંથારિયા
આદિલ મન્સૂરી
આસિમ રાંદેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
નવલરામ ત્રિવેદ
ચુનીલાલ મડિયા
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP