ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ ચરિત્ર રેખાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર રેખાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' કાવ્યપ્રકાર સાથે ક્યા કવિનું નામ સંકળાયેલું છે ? શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી રમણલાલ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ જોષી સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP