ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ
બળવંત મહેતા
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન કવિઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રિયકાન્ત પરીખ
દિગીશ મહેતા
દરબાર પુંજાવાળા
ધીરુબહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP