ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક વ્યતિરેક અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? કુમારપાળ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ કુમારપાળ મેરૂતુંગાચાર્ય હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન કવિઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ જીવન કથાઓ પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ જીવન કથાઓ પ્રાચીન વાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ પ્રિયકાન્ત પરીખ દિગીશ મહેતા દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP