ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ વ્યતિરેક અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ભોળાભાઈ પટેલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ભોળાભાઈ પટેલ ચિનુ મોદી રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક યુધિષ્ઠિર : અનંત વિજય ભીમ : પૌન્ડ્ર અર્જુન : દેવદત્ત નકુલ : મણિ પુષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક રઘુવીર ચૌધરી છે ? સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર પ્રસૂન અમૃતા સ્નેહમુદ્રા કૃષ્ણાવતાર પ્રસૂન અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ મારે નામને દરવાજે લઘરો વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ મારે નામને દરવાજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP