ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

મકરંદ દવે
બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

ચિત્રાત્મકતા
ચિંતનાત્મકતા
ચરિત્રાત્મક
સંવેદનશીલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
શોધું છું હું એવી જ કવિતા
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

સંભાવનાનો સૂરજ
પીયૂષ-ઝરણા
અંતર-આત્મા
નળની વેદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP