ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? અગ્નિકુંડ ખજુરો ખારોપાટ બત્રીસ લક્ષણો અગ્નિકુંડ ખજુરો ખારોપાટ બત્રીસ લક્ષણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત દુલા ભાયા કાગ દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ ધીરો ભગત દુલા ભાયા કાગ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો ? જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત જુનાગઢ પોરબંદર ભાવનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ગોંડલ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોણ જૂદું પડે છે ? સોનેટ ખંડકાવ્ય નવલકથા ગરબો સોનેટ ખંડકાવ્ય નવલકથા ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP