ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

સુરેશ જોષી
નિરંજન ભગત
મકરંદ દવે
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ચંપકલાલ ગાંધી
ચુનીલાલ આશારામ ભગત
ગિજુભાઈ બધેકા
કે.કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ?

રાજા રામમોહન રાય
હાજી મોહમ્મદ અલારખા શિવજી
કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP