ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીને સૌપ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત થયો હતો ? 1929 1927 1928 1930 1929 1927 1928 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? ચૌલાદેવી પૃથિવીવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ ચૌલાદેવી પૃથિવીવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાલીલા દાણાચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર પન્ના નાયક બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ બ. ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? દરિયા પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર દરિયા પ્રણયદીપ આંગળિયાત સરસ્વતી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP