ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? સહજાનંદ નિષ્કુલાનંદજી રામદાસ બ્રહ્માનંદજી સહજાનંદ નિષ્કુલાનંદજી રામદાસ બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ અખો ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે પ્રેમાનંદ અખો ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૉનેટ' કાવ્યમાં કેટલી પંક્તિ હોય છે ? બાર પંદર તેર ચૌદ બાર પંદર તેર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ન્હાનાલાલ પ્રદ્લાદ પારેખ કાન્ત સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP