ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

બળવંતરાય ઠાકોર
નિરંજન ભગત
સુરેશ જોષી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
ભીમો, ચાંદા : જનમટીપ
સુખલાલ, સુશીલા : વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP