ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? મકરંદ દવે બળવંતરાય ઠાકોર નિરંજન ભગત સુરેશ જોષી મકરંદ દવે બળવંતરાય ઠાકોર નિરંજન ભગત સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા મકરંદ દવે ક.મા.મુનશી જયંત પાઠક ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. સંભાવનાનો સૂરજ પીયૂષ-ઝરણા અંતર-આત્મા નળની વેદના સંભાવનાનો સૂરજ પીયૂષ-ઝરણા અંતર-આત્મા નળની વેદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? અખો દયાનંદ પ્રેમાનંદ શામળ અખો દયાનંદ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP