ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પોસ્ટઓફિસ’ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલીડોસાની પુત્રીનું નામ જણાવો. મરિયમ શરીફા ફાતિમા સલમા મરિયમ શરીફા ફાતિમા સલમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ મણિશંકર ભટ્ટ - કાન્ત બ.ક.ઠાકોર - સેહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. સરદાર પટેલ અંગ્રેજો ગાંધીજી ભારતની પ્રજા સરદાર પટેલ અંગ્રેજો ગાંધીજી ભારતની પ્રજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP