ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સ્વાર્થમાં નજર હોવી
જેવી સોબત તેવી અસર પડે
સાવ કંગાળ હોવું
સમય ઓછો અને કામ ઘણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

તત્પુરુષ
બહુવ્રીહી
દ્વંદ્વ
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP