ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?

મૃદુલા સારાભાઈ
ઈલા ભટ્ટ
મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને
પુષ્પાબહેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

વેદાંતી
શ્રેય:સાધક વર્ગ
પ્રણામી
આર્યસમાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
ચૌરીચોરા
જલિયાવાલા બાગ હત્યાકાંડ
સાયમન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP