ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ કયા વર્ષે છપ્પનિયો દુકાળ પડ્યો હતો ? 1907 1939 1956 1900 1907 1939 1956 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? ઇન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા પુષ્પાબેન મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા પુષ્પાબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ? હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ માધવસિંહ સોલંકી બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? દાંડીકૂચ ચળવળ ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન દાંડીકૂચ ચળવળ ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ? ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખ્તસિંહજી ભાવસિંહજી- I કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- II તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? હિંમતનગર સુલતાનપુર અમદાવાદ મહેમદાબાદ હિંમતનગર સુલતાનપુર અમદાવાદ મહેમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP