ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
સરદાર વલ્લભભાઈ પટેલ
બળવંતરાય મહેતા
પુષ્પાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

દાંડીકૂચ ચળવળ
ધરાસણા સત્યાગ્રહ
અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી- I
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- II
તખ્તસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

હિંમતનગર
સુલતાનપુર
અમદાવાદ
મહેમદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP