ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

રાજશેખર
કાલિદાસ
ચંદ બારોટ
હરિષેણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-3, Q-2, R-4, S-1
P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-2, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

મિત્ર શક્તિ - શ્રીલંકા
હેન્ડ-ઈન-હેન્ડ - ચીન
એકુવેરિન - જાપાન
નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

એડન
ચેમ્બરલેન
વિન્સ્ટન ચર્ચિલ
એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP