ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

ભોજાના ચાબખા
નરસિંહ મહેતાના પ્રભાતિયા
નંદશંકરની નવલકથા
ધીરાની ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ઝવેરચંદ મેઘાણી
હરિવલ્લભ ભાયાણી
ભગવાનદાસ પટેલ
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP