ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વિષ્ણુ પુરાણ વાયુ પુરાણ વરાહ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દી છોડો ચળવળ દાંડીયાત્રા અહિંસા આંદોલન બારડોલી સત્યાગ્રહ હિન્દી છોડો ચળવળ દાંડીયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ? આર.એસ. બીસ્ત સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી આર.એસ. બીસ્ત સર જહોન માર્શલ માધોસ્વરૂપ વત્સ રખાલદાસ બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ? તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II તખતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી- I ભાવસિંહજી- II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1844માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયાં હતા ? દાંડી સુરત રાજકોટ નવસારી દાંડી સુરત રાજકોટ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP