ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ?

હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત
વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ફારુક અબ્દુલ્લા
ફારુક શેખ
શેખ અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ?

જ્યોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP