ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'બ. ક. ઠાકોર'
'કાન્ત'
'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

ગાંધીજી
રણજીતસિંહ ગાયકવાડ
કનૈયાલાલ મુનશી
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

ચંદ્રવદન મેહતા
મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP