ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ તુષાર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' 'કાન્ત' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'બ. ક. ઠાકોર' 'કાન્ત' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? ગીતાસાર કુરાન કથા શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન ગીતાસાર કુરાન કથા શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ગાંધીજી રણજીતસિંહ ગાયકવાડ કનૈયાલાલ મુનશી રણજિતરામ વાવાભાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા નિરંજન ભગત ગુલાબદાસ બ્રોકર ધૂમકેતુ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? ચંદ્રવદન મેહતા મહાદેવભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા મહાદેવભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP