ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? જગજિતસિંહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? કોયા ભગત સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ કવિ કાન્ત કવિ શામળ કવિ અખો કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP