ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો પ્રીતમ પર્વત મહેતા ત્રિકમદાસ સુંદર મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ પીતાંબર ઈશ્વર પેટલીકર રાજીવ પટેલ પન્નાલાલ પટેલ પીતાંબર ઈશ્વર પેટલીકર રાજીવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP