ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતા પુસ્તકના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઈશ્વર પેટલીકર મોહનલાલ પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ શ્રાવણી મરીચિકા અજાણ્યું સ્ટેશન પશ્ર્ચિમ શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? અખો નાકર ભાલણ મીરાંબાઈ અખો નાકર ભાલણ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? ઊર્મિકાવ્ય નવલિકા નવલકથા આત્મકથા ઊર્મિકાવ્ય નવલિકા નવલકથા આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP