ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

મણિલાલ દ્વિવેદી
રમણીક અરાલવાળા
બાલશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

ચંદ્રહાસ આખ્યાન
નવાખ્યાન
તીર્થાખ્યાન
ધ્રુવાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો.

બળવંતરાય ઠાકોર
જયંતી દલાલ
આનંદશંકર ધ્રૂવ
મણિકલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

નરસિંહરાવ દિવેટિયા
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP