ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
હિંદ છોડો આંદોલન
જલિયાંવાલાં બાગ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ?

રાજેન્દ્ર શુકલ
શ્યામ બાબુ
વેણીભાઈ પુરોહિત
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી
આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP