ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

કિશોર મકવાણા
વિષ્ણુ પંડ્યા
સિતાંશુ યશશ્ચંદ્ર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુમારપાળ દેસાઈ
વિનોદિની નીલકંઠ
જય વસાવડા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP