ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ સુરેન્દ્રનગર ટાણા નારદીપુર અમદાવાદ સુરેન્દ્રનગર ટાણા નારદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? સૌરભ શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ગુણવંત શાહ સૌરભ શાહ અંકિત ત્રિવેદી જય વસાવડા ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ? રાજેન્દ્ર શુકલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ શ્યામ બાબુ વેણીભાઈ પુરોહિત પિતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રેખાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર રેખાખંડ વાર્તા ચંદ્રાવલી નંદબત્રીસી રોહીદાસ ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP