ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

સમયદ્વીપ
એકલતાના કિનારા
ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાબુલીવાલા, પોસ્ટમાસ્તર કોની વાર્તાઓ છે ?

પ્રેમજી પટેલ
કૃષ્ણલાલ શ્રીઘરાણી
રવીન્દ્રનાથ ટાગોર
પ્રસાદ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP