ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા લેખક પોતાની દરેક લગ્નતિથિએ લગ્નજીવન વિષે કાવ્યો લખતા હતા ?

મકરંદ દવે
રમેશ પારેખ
ચુનીલાલ મડિયા
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી
ડૉ. નલિની ગણાત્રા
ડૉ. હરિવલ્લભ ભાયાણી
ડૉ.ભોગીલાલ સાંડેસરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP