ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

રાવજી પટેલ
પ્રિયકાંત મણિયાર
દલપત પઢિયાર
રઘવાજી માઘડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP