ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
ઉમાશંકર જોષી - શ્રવણ
બાલાભાઈ દેસાઈ- સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

અતિજ્ઞાન
ચક્રવાકમિથુન
વર્ષાની એક સુંદર સાંજ
વસંતવિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP