ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. દયારામ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અશોક ચાવડાના ઉપનામ જણાવો. ઝલક બેદિલ શૌનક ફડક ઝલક બેદિલ શૌનક ફડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP