કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
ક્યા મહાનુભાવને વર્ષ 2021નો યિદાન પુરસ્કાર એનાયત થયો છે ?

ડૉ.રુકિમણી બેનરજી
પ્રો.એરિક હનુશેક
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના પ્રયત્નો બદલ વર્ષ 2021નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો ?

એક પણ નહીં
આપેલ બંને
ડિમિત્રી મુરાતોવ
મારિયા રસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા સ્થળે 'નરસિંહ સે ગાંધી તક' સ્નેયાત્રા યોજાઈ હતી ?

સત્યાગ્રહ આશ્રમ
દાંડી
સાબરમતી આશ્રમ
મહાત્મા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP