ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું ? 31મી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 26મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 26મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ ભીમદેવ કર્ણદેવ મૂળરાજ સિધ્ધરાજ ભીમદેવ કર્ણદેવ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ધ સ્ટેપ વેલ્સ ઓફ ગુજરાત' પુસ્તકના લેખક કોણ છે ? એસ.કે.મલીક વસંત શિંદે કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર એસ.કે.મલીક વસંત શિંદે કે.એમ. મુનશી જે.જે.ન્યુબૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો ? ગુર્જર ચાવડા સોલંકી મૈત્રક ગુર્જર ચાવડા સોલંકી મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP