ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? જહાંગીર ઔરંગઝેબ અકબર હુમાયુ જહાંગીર ઔરંગઝેબ અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુહમ્મદાબાદ - ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? જૂનાગઢ વલભી ચોટીલા દ્વારકા જૂનાગઢ વલભી ચોટીલા દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ એદલજી ડોસાભાઈ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ એદલજી ડોસાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? દેલવાડા ખજૂરાહો ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ દેલવાડા ખજૂરાહો ખજુરાહોની ગુફાઓ અજંતાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP