ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

ઈચ્છારામ દેસાઇ
કરસનદાસ મૂળજી
મહિપતરામ નીલકંઠ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
નરસિંહરાવ દિવેટીયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP