ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની કરીમ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ભૂપતભાઈ વડોદરિયા ચુનીલાલ મડિયા મહાદેવભાઈ દેસાઈ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ લાલદાસ કડિયા મયારામ શંભુનાથ લલ્લુભાઈ જગજીવનરામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીએ નવલકથા ક્ષેત્રે કોને પોતાના ગુરુ માનેલા ? ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા ડ્યૂક ઓર્સિનો શેરલોક હોમ્સ ગ્લૅમિસ ડંકન ઍલેકઝાન્ડર ડ્યૂમા ડ્યૂક ઓર્સિનો શેરલોક હોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ હેમ યુગ નરસિંહ યુગ પ્રેમાનંદ યુગ જૈન યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી મકરંદ દવે ચિનુ મોદી પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી મકરંદ દવે ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP