ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ સુધારક યુગ મધ્ય યુગ પંડિત યુગ ગાંધી યુગ સુધારક યુગ મધ્ય યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? દીપનિર્વાણ લીલુડી ધરતી મળેલાજીવ અમૃતા દીપનિર્વાણ લીલુડી ધરતી મળેલાજીવ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ગોવર્ધન ત્રિપાઠી સિતાંશુ યશશ્ચંદ્ર ચંદ્રકાન્ત ટોપીવાલા મોહમ્મદ માંકડ ગોવર્ધન ત્રિપાઠી સિતાંશુ યશશ્ચંદ્ર ચંદ્રકાન્ત ટોપીવાલા મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. દયારામ ભોજા ભગત ધીરો ભાલણ દયારામ ભોજા ભગત ધીરો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP