ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? ચાંગદેવ ઋષભદેવ જીનદેવ હેમદેવ ચાંગદેવ ઋષભદેવ જીનદેવ હેમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ભગત રતીલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ગીજુભાઈ બધેકા યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી ગીજુભાઈ બધેકા યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. નીતા રમૈયા ઉમા મહેશ્વરન અજ્ઞાત હિમાંશી શૈલત નીતા રમૈયા ઉમા મહેશ્વરન અજ્ઞાત હિમાંશી શૈલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ યમક શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP