ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા સુહાસી - ચંદ્રવદન બૂચ જયભીખુ - બાલાભાઈ દેસાઇ ‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ? શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કિશોર મકવાણા શ્રી કુમારપાળ દેસાઈ શ્રી ચિનુભાઈ મોદી શ્રી મહેન્દ્ર મેઘાણી શ્રી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નિરંજન ભગત મકરંદ દવે રમેશ પારેખ વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે રમેશ પારેખ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP