ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
સુહાસી - ચંદ્રવદન બૂચ
જયભીખુ - બાલાભાઈ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

ગાંધી યુગ
સુધારક યુગ
મધ્ય યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ગોવર્ધન ત્રિપાઠી
સિતાંશુ યશશ્ચંદ્ર
ચંદ્રકાન્ત ટોપીવાલા
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP