ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

અસહકાર આંદોલન
હિંદ છોડો આંદોલન
ધરાસણા સત્યાગ્રહ
દાંડીકૂચ ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

મહેમદાબાદ
અમદાવાદ
સુલતાનપુર
હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP