ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ? ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર આપેલ તમામ જમીન મહેસૂલમાં વધારો ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર આપેલ તમામ જમીન મહેસૂલમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા અમરસિંહ ચૌધરી ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઇ દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ? ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ઉછંગરાય ઢેબર નારાયણભાઈ પટેલ રસિકલાલ પરીખ ગોવિંદભાઈ શિણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને "ખીચડી" કહેવામાં આવતી હતી ? ચૌથ ભાગ સરદેશમુખી મુલ્કગીરી ચૌથ ભાગ સરદેશમુખી મુલ્કગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ? 3.50 2.50 4.50 1.50 3.50 2.50 4.50 1.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? અક્ષરધામ હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર અક્ષરધામ હૃદય કુંજ ગુજરાત વિદ્યાપીઠ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP